મેં જ્યારે અક્ષત ભરેલા કળશને ઠેસ મારી…
મેં જ્યારે કંકુવાળાં પગલાં આ ઘરમાં પાડ્યા…
મેં જ્યારે કોડી-કરડાના દાવ જીત્યા…
મેં જ્યારે મીંઢળની ગાંઠો છોડી…
ત્યારે બસ એક જ અપશુકન થયેલું…
અમારા પૂર્વગ્રહો અમને આડા ઉતર્યા…
જીના-માનસી
કલાપારખુઓનું સાયુજ્ય
મેં જ્યારે અક્ષત ભરેલા કળશને ઠેસ મારી…
મેં જ્યારે કંકુવાળાં પગલાં આ ઘરમાં પાડ્યા…
મેં જ્યારે કોડી-કરડાના દાવ જીત્યા…
મેં જ્યારે મીંઢળની ગાંઠો છોડી…
ત્યારે બસ એક જ અપશુકન થયેલું…
અમારા પૂર્વગ્રહો અમને આડા ઉતર્યા…
જીના-માનસી
1 comment
Comments feed for this article
November 12, 2008 at 1:10 pm
કુણાલ
સાચે જ ખુબ્બ જ વિચાર માંગી લે એવી વાત … !! really thought provoking…
સાહચર્યની શરુઆત કરતાં દરેક યુગલો જો પોતાના પૂર્વગ્રહોનો અંત આણી શકે તો કદાચ ક્યારેય પરિણયને આડે ઉતરતી દરેક મુશ્કેલીઓ દુર થઈ જાય …
અને પૂર્વગ્રહોનો અંત આમ જોવા જઈએ તો દરેક સંબંધને એક નવી ચમક આપી શકે …
ખુબ સુંદર રીતે ગહન વાત કરી આપે … અભિનંદન..